રામ મંદિર બનાવવાનો નિર્ણય આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો: વડા પ્રધાન મોદી

બેલગાવી (કર્ણાટક): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે ભગવાન રામનું મંદિર બનાવવાનો નિર્ણય દેશની આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો, પરંતુ ત્યારની કૉંગ્રેસ સરકારે એવું કર્યું નહોતું.મોદીએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, કોંગ્રેસે રામ મંદિર માટેના આમંત્રણને … Continue reading રામ મંદિર બનાવવાનો નિર્ણય આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો: વડા પ્રધાન મોદી