પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો તહેવારોનો ઉલ્લેખ, કહ્યું જે પણ ખરીદો મેડ ઇન ઈન્ડિયા હોવું જોઇએ

નવી દિલ્હી: પીએમ મોદીએ(PM Modi)મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે તેના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી સૂત્રધાર છે. એક સામાન્ય માન્યતા છે કે જ્યાં સુધી મસાલેદાર અને નકારાત્મક વિષયો ન હોય ત્યાં સુધી લોકોનો પ્રતિભાવ નથી મળતો. પરંતુ મન કી બાતે સાબિત કર્યું કે લોકોને સકારાત્મક વસ્તુઓ ગમે છે. પીએમે કહ્યું કે મારા માટે મન કી … Continue reading પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો તહેવારોનો ઉલ્લેખ, કહ્યું જે પણ ખરીદો મેડ ઇન ઈન્ડિયા હોવું જોઇએ