જમ્મુ-કાશ્મીરના લોકો ભ્રષ્ટાચાર, આતંકવાદ અને અલગતાવાદ મુક્ત સરકારની રાહ જોઈ રહ્યા છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના લોકો શાંતિ અને તેમના બાળકો માટે વધુ સારા ભવિષ્ય માટે ‘ભ્રષ્ટાચાર, આતંકવાદ અને અલગતાવાદ’ મુક્ત સરકારની રાહ જોઈ રહ્યા છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું અને કોંગ્રેસ, એનસી (નેશનલ કૉન્ફરન્સ) અને પીડીપી (પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ને બંધારણના સૌથી મોટા દુશ્મનો ગણાવ્યા હતા. આ પણ વાંચો : Jammu Kashmir માં … Continue reading જમ્મુ-કાશ્મીરના લોકો ભ્રષ્ટાચાર, આતંકવાદ અને અલગતાવાદ મુક્ત સરકારની રાહ જોઈ રહ્યા છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…