Kuwait fire incident: PMએ કરી વળતરની જાહેરાત, વિદેશ રાજ્ય મંત્રી આજે કુવૈતની મુલાકાતે

કુવૈતમાં કામદારોનું રહેઠાણ ધરાવતી ઇમારતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે, જેમાંથી 40 ભારતીય છે. આ દુર્ઘટનામાં 30 ભારતીયો પણ ઘાયલ થયા છે, મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં 195 લોકો રહેતા હતા, જેમાંથી લગભગ 160 ભારતીયો છે. જેમાંથી 90 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. પ્રાથમિક તપાસ મુજબ આગ બિલ્ડિંગના એક માળે રસોડામાંથી લાગી … Continue reading Kuwait fire incident: PMએ કરી વળતરની જાહેરાત, વિદેશ રાજ્ય મંત્રી આજે કુવૈતની મુલાકાતે