અરવિંદ કેજરીવાલના જામીન અંગે ચિત્ર અસ્પષ્ટ; સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો અનામત
નવી દિલ્હી: દિલ્હી દારૂ નીતિ કૌભાંડના કેસમાં જેલમાં બંધ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સીબીઆઇ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી … Continue reading અરવિંદ કેજરીવાલના જામીન અંગે ચિત્ર અસ્પષ્ટ; સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો અનામત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed