Election Result: લોકોએ કોઇને બહુમત આપ્યો નથી, જનાદેશ મોદી વિરુદ્ધઃ ખડગે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. મીડિયાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભાની ચૂંટણીના પરિણામોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જનાદેશ અને ભાજપની રાજકીય અને નૈતિક હાર ગણાવી હતી. અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા … Continue reading Election Result: લોકોએ કોઇને બહુમત આપ્યો નથી, જનાદેશ મોદી વિરુદ્ધઃ ખડગે