…એટલે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં ગુમાવ્યો પિત્તો અને…
નવી દિલ્હી: આજે ગુરુવારે લોકસભામાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના ભાષણ દરમિયાન ભારે ગોકીરો મચી ગયો હતો. રેલવે પ્રધાન દ્વારા રેલવેમાં કરવામાં આવી રહેલા સુધારા અને લોકો પાઇલોટને લગતી વ્યવસ્થાઓ વિશે જણાવી રહ્યા હતા આ દરમિયાન જ કોઇ વિપક્ષી સાંસદે તેમને રીલ મંત્રી કહીને ટોણો માર્યો હતો. આ બાદ સામાન્ય રીતે શાંત રહેતા અશ્વિની વૈષ્ણવ ગુસ્સે … Continue reading …એટલે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં ગુમાવ્યો પિત્તો અને…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed