Biharમાં કરોડો રૂપિયાની જમીનના માલિક છે પાકિસ્તાની !

ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું અને સરહદ નક્કી કરવામાં આવી છતાં એને 77 વર્ષનો ગાળો થઈ ચૂક્યો છે. લાખો લોકોના ઘર અને મકાન પણ છૂટી ગયા. આ આઠ દશકના ગાળામાં જમીનના માલિકો બદલી ગયા છે પરંતુ હજુ પણ બિહારમાં ભારત છોડીને પાકિસ્તાન જનાર અનેક પરિવારોના નામે જમીનની માલિકી નોંધાયેલી છે. જો કે આ બાબતનો ખુલાસો … Continue reading Biharમાં કરોડો રૂપિયાની જમીનના માલિક છે પાકિસ્તાની !