ઉદ્ઘાટન: | મુંબઈ સમાચાર

ઉદ્ઘાટન:

દુર્ગા પૂજા તહેવાર અગાઉ કોલકાતામાં સોમવારે અયોધ્યા રામમંદિર થીમને આધારે તૈયાર કરવામાં આવેલા દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે કર્યું હતું. (એજન્સી)

સંબંધિત લેખો

Back to top button