સ્પીકર બનતા જ AAP સાંસદના સવાલ પર નારાજ થયા OM Birla,કહ્યું કાયદો વાંચો …
નવી દિલ્હી : ઓમ બિરલાને(OM Birla)લોકસભા સ્પીકર બનવા પર અભિનંદન આપતાં આમ આદમી પાર્ટી (AAP)એ અનેક સવાલો ઉઠાવ્યા હતા. પંજાબના હોશિયારપુરથી આપ (AAP)ના સાંસદ ડૉ.રાજ કુમાર ચબ્બેવાલે સંસદમાં કહ્યું કે જો ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવ્યું હોત તો સ્પીકર પદ માટે ચૂંટણીની જરૂર ન પડી હોત. તો લોકસભા સ્પીકર માટે ચૂંટણી ના યોજાઇ હોત ડૉ. … Continue reading સ્પીકર બનતા જ AAP સાંસદના સવાલ પર નારાજ થયા OM Birla,કહ્યું કાયદો વાંચો …
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed