સરકારનો મોટો આદેશઃ VIP સુરક્ષામાંથી હટાવાશે NSG કમાન્ડો, CRPF સંભાળશે કમાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મોટો આદેશ આપ્યો છે. જે મુજબ, વીઆઈપી સિક્યોરિટી ડ્યૂટીમાંથી એનએસજી હટાવવામાં આવશે. આતંકવાદ વિરોધી અભિયાનો ચલાવવામાં તેમનો ઉપયોગ કરી શકાય તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. જે વીઆઈપી લોકોને ખૂબ વધારે ખતરો છે તેની સિક્યોરિટી હવે સીઆરપીએફ સંભાળશે. આગામી મહિનાથી આદેશ લાગુ થઈ જશે.કોને અપાશે સ્પેશિયલ ટ્રેનિંગસંસદની સુરક્ષામાંથી સેવામુક્ત … Continue reading સરકારનો મોટો આદેશઃ VIP સુરક્ષામાંથી હટાવાશે NSG કમાન્ડો, CRPF સંભાળશે કમાન