Nitish Vs Akhilesh: સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની સલાહ આપતા અખિલેશને નીતીશ કુમારે આપ્યો જવાબ

લખનઊઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર પાસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સમર્થન પાછું ખેંચવાની માંગ કરી હતી. આ નિવેદનને લઈ નીતીશ કુમારે અખિલેશ યાદવ પર પરિવારવાદ પર હુમલો કર્યો હતો.સમાજવાદી વિચારક જયપ્રકાશ નારાયણના જીવનમૂલ્યો અપનાવ્યા, પરંતુ એના પર અખિલેશ યાદવ એક વાતનું અનુકરણ કર્યું નથી. જો એમના મૂલ્યોને … Continue reading Nitish Vs Akhilesh: સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની સલાહ આપતા અખિલેશને નીતીશ કુમારે આપ્યો જવાબ