મમતા બેનર્જીના આરોપને લઈને નીતિ આયોગની સ્પષ્ટતા કરતાં કહ્યું કે મળ્યો હતો આટલો સમય….

નવી દિલ્હી: આજે મળેલી નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કરવામાં આવેલા આરોપો પર નીતિ આયોગના સીઇઓ બી. વી. આર. સુબ્રમણ્યમે સ્પષ્ટતા કરી છે. તેમણે ગવર્નિંગ કાઉન્‍સિલની નવમી બેઠક સંપન્ન થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મમતા બેનર્જી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લંચની પહેલા સમય આપવા માટે અનુરોધ કર્યો … Continue reading મમતા બેનર્જીના આરોપને લઈને નીતિ આયોગની સ્પષ્ટતા કરતાં કહ્યું કે મળ્યો હતો આટલો સમય….