Tirupati મંદિરમાં નવો વિવાદ, ભક્તે કર્યો પ્રસાદમાં જીવાત હોવાનો દાવો, ટ્રસ્ટે દાવો ફગાવ્યો

તિરુપતિ : આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદ બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં મીડિયા અહેવાલ અનુસાર મંદિરમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવાત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ આ દાવાને ફગાવી દીધો છે. દહીં ભાતમાં એક કાનખજૂરો મળ્યો હતો આ ઘટના  અહેવાલ મુજબ ગત બુધવારે બપોરે 1:30 વાગ્યે બની … Continue reading Tirupati મંદિરમાં નવો વિવાદ, ભક્તે કર્યો પ્રસાદમાં જીવાત હોવાનો દાવો, ટ્રસ્ટે દાવો ફગાવ્યો