NEET-UG પરીક્ષા ગેરરીતિ કેસમાં NTA ચીફ સહિત 10 અધિકારી CBIના શંકાના ઘેરામાં

નવી દિલ્હી : સીબીઆઇ (CBI)જે નીટ યુજી (NEET-UG)પરીક્ષામાં ગેરરીતિઓની તપાસ કરી રહી છે તે પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ આઉટસોર્સ કંપનીઓના અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.સૂત્રોએ જણાવ્યું કે એનટીએ(NTA)ચીફ પ્રદીપ કુમાર જોશી સિવાય સીબીઆઈના રડાર પર ચીફ ટેકનિકલ ઓફિસર અમરનાથ મિશ્રા અને વરિષ્ઠ પરીક્ષા નિર્દેશક સાધના પરાશર સહિત 10 અધિકારીઓ છે. અધિકારીઓની ભૂમિકાની … Continue reading NEET-UG પરીક્ષા ગેરરીતિ કેસમાં NTA ચીફ સહિત 10 અધિકારી CBIના શંકાના ઘેરામાં