અશ્રુભીની આંખે વડા પ્રધાન બોલ્યા એનડીએને તમિલનાડુમાં એકેય બેઠક ન મળી: ડીએમકે

ચેન્નઈ: ડીએમકેના તમિલ ભાષામાં પ્રકાશિત થતા મુખપત્ર મુરાસોલીમાં સોમવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સાંસદો સાથેની બેઠકમાં અશ્રુભીની આંખે કહ્યું હતું કે તેઓ તામિલનાડુ રાજ્યમાં લોકસભાની એકેય બેઠક જીતી શક્યા નહોતા. તેમણે એકેય બેઠક કેમ ન મળી તે જણાવ્યું નહોતું. તેમને આને માટેનું કારણ સમજાયું હોય એવું લાગતું નથી. … Continue reading અશ્રુભીની આંખે વડા પ્રધાન બોલ્યા એનડીએને તમિલનાડુમાં એકેય બેઠક ન મળી: ડીએમકે