પંજાબમાં કોંગ્રેસને ઝટકો, નવજોત સિંહ સિદ્ધુએ લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, જણાવ્યું આ કારણ

પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ચૂંટણી નહીં લડવા માટે પોતાની બીમાર પત્નીનું કારણ બતાવ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સિદ્ધુની જગ્યાએ કોંગ્રેસ કોને ટિકિટ આપશે તે મોટો પ્રશ્ન છે. ઉલ્લેખનિય છે કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પંજાબના તમામ વર્તમાન સાંસદોને … Continue reading પંજાબમાં કોંગ્રેસને ઝટકો, નવજોત સિંહ સિદ્ધુએ લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, જણાવ્યું આ કારણ