દીકરાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા રતન ટાટાની માતા

મુંબઇઃ ભારતના મહાન ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે રહ્યા નથી. 86 વર્ષની વયે બુધવારે રાતે તેમનું નિધન થયું. મુંબઇના વરલી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિઓ, રાજકારણથી લઇને જીવનના દરેક ક્ષેત્રની વ્યક્તિઓ તેમના અંતિમ દર્શન કરવા પહોંચી હતી. રતન ટાટાના પરિવારના સભ્યો પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. રતન ટાટાની સાવકી … Continue reading દીકરાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા રતન ટાટાની માતા