અમિત શાહ પરના નિવેદન પર ભાજપના નેતાઓએ શરદ પવારને ઘેર્યા, કર્યો વળતો પ્રહાર…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિવેદનો કરીને હવે શરદ પવાર ઘેરાયા છે. ભાજપના નેતાઓએ તેમને ઘેર્યા છે અને તેમના પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે શરદ પવાર જ્યારે યુપીએમાં મંત્રી હતા ત્યારે તેમણે કાવતરું ઘડીને અમિત શાહને ફસાવ્યા હતા અને હવે તે આવા નિવેદનો આપી રહ્યા છે. શરદ પવારે અમિત શાહની … Continue reading અમિત શાહ પરના નિવેદન પર ભાજપના નેતાઓએ શરદ પવારને ઘેર્યા, કર્યો વળતો પ્રહાર…