હાથરસ દુર્ઘટના મુદ્દે નારાયણ સાકરના વકીલે કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?

નારાયણ સાકર હરિના વકીલ એપી સિંહે યુપીના હાથરસમાં થયેલી નાસભાગની ઘટનાને લઈને કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એપી સિંહે કહ્યું હતું કે આ માત્ર નાસભાગની ઘટના નથી પરંતુ નારાયણ સાકર હરિ વિરુદ્ધનું કાવતરું છે.‘હાથરસમાં 2 જુલાઈએ જે ઘટના બની તે માત્ર નાસભાગ જ નહીં પરંતુ નારાયણ સરકાર હરિ વિરુદ્ધનું કાવતરું છે. માનવ સંગમ … Continue reading હાથરસ દુર્ઘટના મુદ્દે નારાયણ સાકરના વકીલે કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?