પદ્મ પુરસ્કારથી સન્માનિત 70 થી વધુ ડોક્ટરોએ વડા પ્રધાન મોદીને પત્ર લખી આ માંગ કરી

નવી દિલ્હી: કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata Rape and Murder case) બાદ દેશભરમાં આક્રોશ છે, એવામ પદ્મ પુરસ્કારથી સન્માનિત 70 થી વધુ ડોકટરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને (Letter to PM Modi) તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ સામે વધી રહેલી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વડા પ્રધાનને આ ગંભીર … Continue reading પદ્મ પુરસ્કારથી સન્માનિત 70 થી વધુ ડોક્ટરોએ વડા પ્રધાન મોદીને પત્ર લખી આ માંગ કરી