હિંદુઓ સામેના અત્યાચારો અંગે મોહન ભાગવતે આપ્યું મહત્ત્વનું નિવેદન

નાગપુર: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયને લક્ષ્ય બનાવી તેમના પર થઈ રહેલા હુમલાઓના વાતાવરણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અધ્યક્ષ મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ વિના કારણ હિંસાનો ભોગ બની રહ્યા છે અને ઉમેર્યું હતું કે હિન્દુઓએ કોઈ અન્યાય અને અત્યાચારનો સામનો ન કરવો પડે એની જવાબદારી આપણા દેશની છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે … Continue reading હિંદુઓ સામેના અત્યાચારો અંગે મોહન ભાગવતે આપ્યું મહત્ત્વનું નિવેદન