મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે લીધા શપથ : PM મોદીએ પાઠવી શુભેચ્છા

ઢાકા: નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવન ‘બંગભવન’ ખાતે આયોજિત શપથ સમારોહમાં 84 વર્ષીય મોહમ્મદ યુનુસને રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાના શુભેચ્છા સંદેશમાં પીએમ મોદીએ લખ્યું છે કે, ભારત … Continue reading મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે લીધા શપથ : PM મોદીએ પાઠવી શુભેચ્છા