Modi 3.0: કેબિનેટમાં વિશ્વાસુ સાથીઓના ખાતાં મોદીએ જાળવી રાખ્યા

નવી દિલ્હી: નવી ગઠબંધન સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71 મંત્રીઓ સાથે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આવનારા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન, 30 કેબિનેટ પ્રધાનો, પાંચ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય પ્રધાનો અને 36 રાજ્ય પ્રધાનોને સોમવારે ખાતાની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગના મહત્ત્વના પ્રધાનોનાં ખાતાં જાળવી રાખવામાં આવ્યા હોવાનું … Continue reading Modi 3.0: કેબિનેટમાં વિશ્વાસુ સાથીઓના ખાતાં મોદીએ જાળવી રાખ્યા