મોદી 3.0: કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકરને ક્યા ખાતા મળ્યા, જાણો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ચોથી જૂને જાહેર થયા પછી રવિવારે નરેન્દ્ર મોદીની આગેવા્ની હેઠળ એનડીએ ગઠબંધન દ્વારા સરકાર ગઠન કરવામાં આવી. વડા પ્રધાનના પદેથી નરેન્દ્ર મોદીએ શપથ લીધાના 24 કલાક પછી આજે પહેલી કેબિનેટની બેઠકમાં પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી. નવી સરકારમાં વડા પ્રધાન મોદી સહિત 71 પ્રધાનોએ શપથ લીધા હતા. 30 કેબિનેટ પ્રધાન સહિત … Continue reading મોદી 3.0: કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકરને ક્યા ખાતા મળ્યા, જાણો