ચમત્કાર! વાયનાડમાં ચાર દિવસ બાદ ચાર જણ જીવતા મળ્યા

વાયનાડમાં ભૂસ્ખલનનો ભોગ બન્યાના ચાર દિવસ બાદ જીવતા મળવું એ કોઇ ચમત્કારથી ઓછું નથી, પણ આ વાત હકીકત બની છે. ભારતીય સેનાએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના ચાર દિવસ બાદ ચાર લોકોને જીવતા બચાવ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. ચારેય જણ એક જ પરિવારના છે. તેમના સંબંધીઓએ સૂચના આપ્યા બાદ બચાવકર્મીઓ વિસ્તારમાં … Continue reading ચમત્કાર! વાયનાડમાં ચાર દિવસ બાદ ચાર જણ જીવતા મળ્યા