ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા અંગે વિદેશ મંત્રાલયએ આપ્યું નિવેદન, જાણો શું છે મામલો?

ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શનિવારે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની વિદેશ મંત્રાલયે પણ સંજ્ઞાન લીધું છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગઈ કાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ ઘટના અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી … Continue reading ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા અંગે વિદેશ મંત્રાલયએ આપ્યું નિવેદન, જાણો શું છે મામલો?