કાશ્મીરથી જમ્મુ તરફ શિફ્ટ થયા આતંદવાદીઓના નિશાન: સુરેશ એસ. ડુગ્ગર

જમ્મુ: ઉત્તર અને દક્ષિણ અર્થાત કાશ્મીર અને પંજાબના રસ્તે આવતા આતંકવાદીઓના પાટા વચ્ચે ફસાઈ રહેલા જમ્મુના લોકો આગામી દિવસોના ભયંકર ગંભીર ચિંતાજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આતંકવાદીઓનો ઈરાદો વિશ્ર્વપ્રસિદ્ધ તીર્થ સ્થળ વૈષ્ણો દેવીને નુકસાન પહોંચાડવા ઉપરાંત જમ્મુના પ્રદેશમાં આવનારા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં આતંક ફેલાવીને આર્થિક રીતે હવે જમ્મુની કમર તોડી નાખવાનો છે. આવામાં સૌથી … Continue reading કાશ્મીરથી જમ્મુ તરફ શિફ્ટ થયા આતંદવાદીઓના નિશાન: સુરેશ એસ. ડુગ્ગર