ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર ગ્રહોના રાજકુમાર બુધને સફળતા, સંતુષ્ટિ, સારા સ્વાસ્થ્ય, અને બુદ્ધિમત્તાનું પ્રતિક માનવામાં આવે છે અને સમય સમય પર તે અલગ અલગ રાશિમાં ગોચર કરે છે. બુધના ગોચરની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. ઘણી વખત બુધના ગોચરને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકે છે, તો કેટલીક રાશિઓને નુકસાન પણ ઉઠાવવાનો વારો … Continue reading ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…