જેલમાંથી બહાર આવ્યા બાદ Manish Sisodiaના આકરા તેવર : ……અંતે ઈમાનદારીની જીત

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish sisodia) ગઈકાલ શુક્રવારે 17 મહિનાન લાંબા જેલવાસ બાદ બહાર આવ્યા છે અને બહાર આવતા જ પોતાના અંદાજમાં જોવા મળ્યા હતા. મનીષ સીસોદિયાના જેલમાંથી છૂટ્યા બાદ જાણે આમ આદમી પાર્ટીને ફરી એકવાર ઉત્સાહ મળ્યો છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ સિસોદિયા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા અને તેમના માતા-પિતા, … Continue reading જેલમાંથી બહાર આવ્યા બાદ Manish Sisodiaના આકરા તેવર : ……અંતે ઈમાનદારીની જીત