Manipur violence: મણિપુર હિંસા અંગે ભાગવતે આપી સરકારને સલાહ, સંજય રાઉતે કર્યા પ્રહાર
નાગપુર: ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય મણિપુર છેલ્લા એક વર્ષથી વધુ સમયથી હિંસા અને આરાજકતા(Manipur violence)થી ભરેલી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. 3 મે 2023ના રોજ ઘાટીમાં બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ આજ સુધી સ્થિતિ કાબુમાં નથી આવી, રાજ્યમાં હિંસાની ઘટનાના સમાચારો સતત મળતા રહે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત(RSS chief Mohan … Continue reading Manipur violence: મણિપુર હિંસા અંગે ભાગવતે આપી સરકારને સલાહ, સંજય રાઉતે કર્યા પ્રહાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed