મણિપુરમાં શાંતિની માંગનું પ્રદર્શન ફેરવાયું ‘અશાંતિ’માં: ત્રણ જિલ્લાઓમાં કર્ફ્યૂ

ઇમ્ફાલ: મણિપુરમાં પુનઃ શાંતિની સ્થાપિત કરવાની માંગને લઈને થઈ રહેલા પ્રદર્શનો થોભવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં ઘર છોડી રહેલા લોકોને રોકવા માટે અનિશ્ચિતકાલીન કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. જ્યારે થૌબલમાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) ની કલમ 163 (2) હેઠળ પ્રતિબંધિત આદેશો … Continue reading મણિપુરમાં શાંતિની માંગનું પ્રદર્શન ફેરવાયું ‘અશાંતિ’માં: ત્રણ જિલ્લાઓમાં કર્ફ્યૂ