Niti Aayog ની બેઠકમાંથી મમતા બેનર્જીએ વોકઆઉટ કર્યું, કેન્દ્ર સરકાર પર લગાવ્યા મોટા આરોપ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુસ્સે થઈ ગયા અને શનિવારે નીતિ આયોગની(Niti Aayog) બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા. મમતા બેનર્જી એ કહ્યું કે પશ્ચિમ બંગાળને કેન્દ્ર સરકાર તરફથી ઓછું ભંડોળ મળે છે તેવો મુદ્દો ઉઠાવતા જ મારું માઈક બંધ થઈ ગયું. મમતા … Continue reading Niti Aayog ની બેઠકમાંથી મમતા બેનર્જીએ વોકઆઉટ કર્યું, કેન્દ્ર સરકાર પર લગાવ્યા મોટા આરોપ