Loksabha Election 2024 : મમતાને લઇને કોંગ્રેસમાં વિવાદ, મલ્લિકાર્જુન ખડગેએ અધીર રંજન ચૌધરીને આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ને લઇને ત્રણ તબક્કાનું મતદાન હજુ બાકી છે. તેવા સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) અધીર રંજન ચૌધરી(Adhir Ranjan Chaudhary) પર નારાજ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે સહમત નથી તેમણે પક્ષમાંથી બહાર જવું જોઈએ. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો અધીર રંજન ચૌધરી … Continue reading Loksabha Election 2024 : મમતાને લઇને કોંગ્રેસમાં વિવાદ, મલ્લિકાર્જુન ખડગેએ અધીર રંજન ચૌધરીને આપ્યું અલ્ટીમેટમ