PM Modi 3.0 : Mallikarjun Khargeએ મોદીના આ નિર્ણયને વખોડ્યો ને જણાવ્યું કે…

નવી મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા ઘર બનાવવા નાણાની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે (11 જૂન, 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ અગાઉની ગેરંટી પૂરી કરી ન હતી, છતાં તેના ગીત ગાયા કરે … Continue reading PM Modi 3.0 : Mallikarjun Khargeએ મોદીના આ નિર્ણયને વખોડ્યો ને જણાવ્યું કે…