Air India Express દ્વારા મોટી કાર્યવાહી, 25 કર્મચારીઓને કર્યા બરતરફ

નવી દિલ્હીઃ ટાટા ગ્રૂપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાએ તેના લગભગ 25 કેબિન ક્રૂ સભ્યોને સેવામાંથી બરતરફ કર્યા છે. હકીકતમાં મંગળવારે એક સાથે 100થી વધુ કર્મચારીઓએ માંદગીની રજા લીધી હતી. જેના કારણે 90 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. ફ્લાઈટ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ફ્લાઈટના સંચાલનને અસર થઈ હતી. હવે … Continue reading Air India Express દ્વારા મોટી કાર્યવાહી, 25 કર્મચારીઓને કર્યા બરતરફ