ઉત્તર પ્રદેશમાં 513 મદરેસાઓએ સરકારને પરત કરી પોતાની માન્યતા: શું છે કારણ?

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં 513 સરકારી માન્યતા પ્રાપ્ત મદરેસાઓએ તેમની માન્યતા સરેન્ડર કરી દીધી છે. આ પછી યુપી મદરસા બોર્ડ આ તમામ મદરેસાઓને નોટિસ પાઠવીને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ મદરેસાઓ શા માટે તેમની માન્યતા રદ્દ કરવા માંગે છે. યોગી સરકારની મદરેસાઓ અંગેની કડક નીતિના … Continue reading ઉત્તર પ્રદેશમાં 513 મદરેસાઓએ સરકારને પરત કરી પોતાની માન્યતા: શું છે કારણ?