Hathras Stampede: SITએ સીએમ યોગીને તપાસ રિપોર્ટ સોંપ્યો

લખનઊઃ યુપીના હાથરસમાં મંગળવારે થયેલી નાસભાગમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ યુપીના મુખ્ય પ્રધઆન યોગી આદિત્યનાથ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે ડીજીપી પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ મુખ્ય પ્રધાનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે હાથરસ સત્સંગ ઘટના અંગે પોતાનો અહેવાલ … Continue reading Hathras Stampede: SITએ સીએમ યોગીને તપાસ રિપોર્ટ સોંપ્યો