PM મોદીએ INDIA ગઠબંધન પર તાક્યું નિશાન, કહ્યું, ‘રામનવમી આવે છે, પાપીઓને ભૂલી ન જતા…’
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Loksabha Election 2024) માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બિહારના નવાદા પહોંચ્યા. અહીં, જનતાને સંબોધિત કરતી વખતે, તેમણે INDIA ગઠબંધન પર નિશાન સાધ્યું અને ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કામોની પણ ગણતરી કરી. PM મોદીએ ઈન્ડિયા બ્લોકના નેતાઓનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘તેઓ કહે છે કે મોદી દ્વારા ગેરંટી આપવી યોગ્ય … Continue reading PM મોદીએ INDIA ગઠબંધન પર તાક્યું નિશાન, કહ્યું, ‘રામનવમી આવે છે, પાપીઓને ભૂલી ન જતા…’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed