લોકસભામાં Rahul Gandhi એ કહ્યું 21મી સદીમાં તૈયાર થયું નવું ચક્રવ્યુહ, જેમાં ફસાયો સમગ્ર દેશ

નવી દિલ્હી : લોકસભાના બજેટ સત્ર પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ(Rahul Gandhi) કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ સમયે ભારતમાં ભયનું વાતાવરણ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સરકારે બજેટમાં મોટા ઉદ્યોગપતિઓને લાભ આપ્યો, પરંતુ નાના દુકાનદારો અને કરદાતાઓને કોઈ લાભ આપ્યો નથી.તેમણે આક્ષેપ કર્યો કે 21મી સદીમાં નવું ચક્રવ્યુહ તૈયાર થયું … Continue reading લોકસભામાં Rahul Gandhi એ કહ્યું 21મી સદીમાં તૈયાર થયું નવું ચક્રવ્યુહ, જેમાં ફસાયો સમગ્ર દેશ