Lok Sabha Election: આ વખતે ભાજપને 370 સીટ નહીં મળી તો…પ્રશાંત કિશોરે શું કહ્યું?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)ના પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું છે, જેમાં સત્તાધારી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસની આગેવાનીમાં ગઠબંધનનું ગઠન કર્યા પછી હવે સત્તા માટે એનડીએ એલાયન્સને કપરા ચઢાણ કરવાની નોબત આવી શકે છે.પાંચમા તબક્કામાં 49 બેઠક સાથે અત્યાર સુધીમાં કુલ 428 બેઠક પર મતદાન થયું છે. હજુ પણ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી … Continue reading Lok Sabha Election: આ વખતે ભાજપને 370 સીટ નહીં મળી તો…પ્રશાંત કિશોરે શું કહ્યું?