Ram mandir: રામમંદિર માટે જેમણે રથયાત્રા કાઢી તે નેતા અયોધ્યા નહીં જઈ શકે

અયોધ્યાઃ ભાજપના વરિષ્ઠ નેતા તેમણે રામમંદિર માટ આદોલન કર્યું, રથયાત્રા કાઢી તે લાલકૃષ્ણ અડવાણી મહોત્સવમાં જઈ શકશે નહીં. અડવાણીએ આ નિર્ણય અયોધ્યાના વાતાવરણ અને પોતાના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે અયોધ્યા નહીં જાય. ખરાબ અને ઠંડા હવામાનને કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. અડવાણી 96 વર્ષના છે. આવી … Continue reading Ram mandir: રામમંદિર માટે જેમણે રથયાત્રા કાઢી તે નેતા અયોધ્યા નહીં જઈ શકે