જન વિશ્વાસ રેલીમાં લાલુ ઉવાચ: ‘PM મોદી હિન્દુ નહીં’ નિતિશ કુમારને પણ લીધા આડે હાથ

પટણા: બિહારની રાજધાની પટણામાં રવિવારે આયોજિત જન વિશ્વાસ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ રેલીમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત વિપક્ષના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા (Rahul Gandhi Akhilesh yadav in Jan Vishvas Rally). ત્યારે, RJD સુપ્રીમો લાલુ યાદવ (Lalu Prasad Yadav)નું ભાષણ સાંભળવા માટે લોકોએ ભારે ઉત્સાહ દર્શવ્યો હતો. આ દરમિયાન લાલુ યાદવે … Continue reading જન વિશ્વાસ રેલીમાં લાલુ ઉવાચ: ‘PM મોદી હિન્દુ નહીં’ નિતિશ કુમારને પણ લીધા આડે હાથ