Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના રિપોર્ટથી ખળભળાટ, સોશિયલ મીડિયા પર ધમાલ

અમરાવતીઃ તિરુપતિ મંદિરના પ્રસાદ (Tirupati Temple’s Laddus)માં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હોવાના વિવાદ થયો હતો. લેબોરેટરી પ્રસાદના સેમ્પલની તપાસ કરવામાં આવ્યા પછી પ્રસાદમાંથી ફિશ ઓઈલ હોવાનું સ્પષ્ટ થવાથી હવે આ બાબત સોશિયલ મીડિયા પર વિવાદ વધુ વકર્યો છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ … Continue reading Tirupati પ્રસાદનો વિવાદઃ લેબોરેટરીના રિપોર્ટથી ખળભળાટ, સોશિયલ મીડિયા પર ધમાલ