કેન્દ્રની માર્ગદર્શિકા જાહેર થયા બાદ પણ કોટામાં વધુ એક વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કરી આત્મહત્યા…

જયપુર: કોટામાં થતા સુસાઈડના કારણે કેન્દ્રએ એક માર્ગદર્શિકા જાહેર કરી જેમાં કેટલાક નિયમો પ્રમાણે જ કોચિંગ સેન્ટર કોચિંગ આપી શકે જેમાં એક નિયમ એવો પણ હતો કે 16 વર્ષથી નીચેના બાળકોને કોચિંગ આપી શકાશે નહિ. કેન્દ્ર દ્વારા આ માર્ગદર્શિકા બહાર પાડવાનો મુખ્ય હેતુ એ હતો કે તેના કારણે બાળકો પર આવતું ભણતરનું દબાણ ઓછું થાય … Continue reading કેન્દ્રની માર્ગદર્શિકા જાહેર થયા બાદ પણ કોટામાં વધુ એક વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કરી આત્મહત્યા…