જાણો કોણ છે પ્રીતિ સુદન? જેમને સોંપાઈ UPSCની કમાન

કેન્દ્ર સરકારે યુપીએસસીના(UPSC)નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી છે. 1983 બેચના IAS અધિકારી પ્રીતિ સુદનને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક 1 ઓગસ્ટ, 2024થી અમલી બનશે. તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિવાદ દરમિયાન પૂર્વ UPSC અધ્યક્ષ મનોજ સોનીના રાજીનામા બાદ આ પદ ખાલી થઈ ગયું હતું. તેમણે તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધું હતું. … Continue reading જાણો કોણ છે પ્રીતિ સુદન? જેમને સોંપાઈ UPSCની કમાન