Mallikarjun Kharge નો રાજ્યસભામાં PM Modi પર કટાક્ષ, કહ્યું સરકારના 17 મંત્રીઓ હારી ગયા

નવી દિલ્હી : રાજ્યસભામાં(Rajyasabha)સોમવારે કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikaarjun Kharge)વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર(PM Modi)કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે વાસ્તવમાં બંધારણ દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં દલિતો અને લઘુમતીઓ માટે કંઈ નથી. આ અગાઉ તેમણે 1 જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓ પર પણ પ્રશ્નો … Continue reading Mallikarjun Kharge નો રાજ્યસભામાં PM Modi પર કટાક્ષ, કહ્યું સરકારના 17 મંત્રીઓ હારી ગયા