કેસરગંજથી બ્રિજભૂષણની ટિકિટ કપાવાના સંકેત! પુત્રની થશે રાજકારણમાં એન્ટ્રી ?

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનો પ્રચાર અંતિમ પડાવમાં છે ત્યારે ઉત્તર પ્રદેશની મહત્વપૂર્ણ કેસરગંજ લોકસભા બેઠકને લઈને આવેલા સમાચારોએ ભારે ચર્ચા જગાવી છે. કેસરગંજ લોકસભાની બેઠક પરનાં બાહુબલી સાંસદ ગણાતા બ્રિજભૂષણ યાદવની ટિકિટ કપાવવાના સંકેતો મળી રહ્યા છે. તો તેમના નાના પુત્ર કરન ભૂષણ પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. તેનો મોટો પુત્ર … Continue reading કેસરગંજથી બ્રિજભૂષણની ટિકિટ કપાવાના સંકેત! પુત્રની થશે રાજકારણમાં એન્ટ્રી ?