Kerala Landslides: વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, અનેક લોકો દટાયા હોવાની આશંકા , બચાવ કામગીરીમાં એરફોર્સ પણ જોડાયું

Wayanad : કેરળના Wayanad જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન(Kerala Landslides) થયું છે. જેમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટના મંગળવારે વહેલી સવારે વાયનાડ જિલ્લાના મેપ્પડી, મુંડક્કાઈ ટાઉન અને ચુરલ માલામાં થઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભૂસ્ખલનને કારણે 12 લોકોના મોત થયા છે. જો કે જિલ્લા પ્રશાસને એક બાળક સહિત ચાર લોકોના મોત … Continue reading Kerala Landslides: વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, અનેક લોકો દટાયા હોવાની આશંકા , બચાવ કામગીરીમાં એરફોર્સ પણ જોડાયું