વાયનાડમાં ‘મર્ફી’ અને ‘માયા’ હીરો સાબિત થયા, 10 મૃતદેહો શોધી કાઢ્યા

વાયનાડ: કેરલના વાયનાડમાં થયેલા ભયંકર ભૂસ્ખલન(Waynad Landslide)માં મૃત્યુઆંક 350ને વટાવી ગયો છે, હજુ પણ સખ્યાબંધ લોકો કાટમાળ નીચે દટાયેલા છે. દરમિયાન રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે અનેક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ માટે ‘મર્ફી’ અને ‘માયા’ હીરો જેવું કામ કરી રહ્યા છે. … Continue reading વાયનાડમાં ‘મર્ફી’ અને ‘માયા’ હીરો સાબિત થયા, 10 મૃતદેહો શોધી કાઢ્યા